આપણા જીવનમાં ઘણા બધા એવા પડાવો આવતા હોય છે, કે જ્યાં તમારે અગત્યના નિર્ણય લેવાના હોય છે. આ નિર્ણય લેવામાં જો થોડી ભૂલ થઇ જાય તો તમારે જિંદગીભર મુશ્કેલીમાં પસાર થવું પડતું હોય છે, કે જેનો અફસોસ તમને આખી જિંદગી રહે છે. આવો જ…
અમુક વાતો આપણી સુધી પહોચે તો આપણને નવાઈ લાગતી હોય છે. લોકો કેવી કેવી હરકતો કરીને પણ રૂપિયા કમાતા હોય છે. અમે લોકોને આવું ગમે છે તેથી તેનો ચાર્જ પણ આપતા હોય છે. હાલમાં જ એક મહિલા પાદવાનો પણ ચાર્જ લે છે તેવા સમાચાર વાયરલ થયા…
આપણા દેશમાં શ્રાવણી પૂનમનાં દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પર્તિક છે. આ એક એવો તહેવાર છે કે જે દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે અને બહેન તેની રક્ષા કરવાનું વચન લે છે. આ રીતે રાખડી…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર કે મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. વાયરલ સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસની સારવાર માટે સરકાર પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના હેઠળ યુવાનોને 4000 રૂપિયાની આર્થિક સહાય…
૧૮ મી ના રોજ પુત્રદા એકાદશી હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુનુ પૂજા અને એક દિવસ વ્રત અને ઉપવાસ કરવાથી તમને સંતાનપ્રાપ્તિ થાય છે તેમજ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ તમારા ઉપર પ્રસન્ન થાય છે . તથા આ વ્રત કરનારની બધી જ મનોકામના પણ પૂર્ણ…
આપણે જાણીએ છીએ કે આપણી કોઈ વસ્તુ ખોવાઈ ગયા પછી કે ચોરાઈ ગયા પછી પરત મળતી નથી. ઘણા લોકોને અવાનવાર કોઈને કોઈં વસ્તુઓ ખોવાઈ જતી હોય છે કે કોઈ જગ્યાએ ખુલાઈ જતી હોય છે. જે ક્યારેય આપણને પરત મળતી નથી. પરંતુ આવી ઘણા લોકો ઈમાનદારી…
આપણે જે વર્ષોથી યુટ્યુબ પર “મારો એકલો રબારી પડે લાખ પર ભારી” જે સોંગ સાંભળી રહ્યા છીએ જે ગીત જે વ્યક્તિનાં જીવન પર બનાવવામાં આવ્યું છે તેવા રણછોડ ભાઈ રબારી એક ખુબ જ ખાસ નામ હતું. જે વ્યક્તિની કુશળતા એટલી બધી હતી કે જેનાં પરથી…
આ ભારતમાં જન્મ લેનારા દરેક વ્યક્તિને પોતાના વતન અને દેશ પ્રત્યે ખુબ જુ ગૌરવ હોય છે. આમાંથી ઘણા લોકો પોતાના દેશ પ્રેમને લીધે દેશની સેનામાં જોડાતા હોય છે અને જરૂર પડ્યે પોતાનો પ્રાણ પણ રેડતા હોય છે. આપણા દેશની રક્ષા માટે તેવો…
ઉતરપ્રદેશ એટલે એક પ્રાચીન રાજ્ય એટલે કે ત્યાં પ્રાચીન કાળમાં રામનો જન્મ થયો હતો. જેથી યાત્રાનું ધામ છેક વર્ષોથી રહ્યું છે. જો કે હાલમાં યુપીમાં કોઈને કોઈ મામલે બનાવો બનતા રહે છે. જયારે ભાજપ સરકાર નહોતી ત્યારે આ રાજ્યમાં…
બગદાણાથી માંડીને છેક વિદેશોની ધરતી સુધી જેમના સેવાના કાર્યો અને પરચાઓની વાતો થાય છે તેવા બગદાણા ધામના બાપા સીતારામનો ઈતિહાસ અદ્ભુત છે, બાપા સીતારામ એટલે એવા સંત કે સરકારે તેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ આપ્યું છે. બગદાણા ધામમાં…
Welcome, Login to your account.
Welcome, Create your new account
A password will be e-mailed to you.
Recent Comments