હમણા જ તાજેતરમાં ગત તારીખ 27મી માર્ચના રોજ વનરક્ષકની લેખિત પરીક્ષા લેવાઈ હતી તેમાં અલગ અલગ ગામડાઓમાં પણ સેન્ટરની ફળવણી કરવામાં આવી હતી.આ પરીક્ષામાં પરીક્ષા આપતા અનેક લોકો માંથી અમુક જગ્યા એ થોડું નિયમનું પાલન નથી થઇ શક્યું.…
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેના લીધે ઘણા રાજકીયફેરફારો ઘણા સમયથી થઈ રહ્યા છે. જેનો દોર દિલ્હીથી લઈને ગુજરાત સુધી છે. આ માટે ગુજરાતમાં નેતાઓની એકબીજા સાથેની મુલાકાતો રાજનીતિમાં ફેરફાર થવાનાં સંકેત જણાવે છે.…
થોડા સમય પહેલા ડ્રગ કેસમાં ભારતીય સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી, જેની ચર્ચાઓ દરરોજ સમાચાર પત્રોમાં જોવા મળતી હતી, દેશમાં ઘણા લોકોની નજર અને મીડિયાની નજર પણ આ ઘટના પાછળ મંડાયેલી રહેતી હતી. કારણ કે…
હાલમાં કોરોનાના કેસો નહીવત થઇ ગયા છે. જયારે ઘણા વર્ષોથી અટકેલી ભરતીઓ સરકારે કરવાનું ચાલુ કરી દીધું છે. સરકાર દ્વારા જયારે આ જાહેરાત કરવામાં આવી ત્યારે ગુજરાતના તૈયારી કરતા યુવાનોમાં એક પ્રકારનો ઉત્સાહનો વધારો જોવા મળ્યો છે.…
છેલ્લા એક વર્ષથી ખેડૂતો સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરીને આંદોલન કરી રહ્યા છે. આટલા દિવસો ગયા છતાં આ આંદોલનનો અંત આવ્યો નથી. કૃષિ બીલનીથી ખેડૂતોને ઘણા પ્રકારે ફાયદાઓ થઇ રહ્યા છે, એવું સરકાર કહે છે. ખેડૂત આગેવાનો નિષ્ણાતો આ…
કદાસ આપણાને ખબર પણ ન હોય કે PM મોદી સાહેબ આગળ કેટલી સંપતી અને તેમને પાસે કેટલું બેંક બેલન્સ હશે તે તથા તેમને વર્ષે કેટલો આવક માં અથવા તો સંપતિ માં વધારો થયો છે તે . અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દભાઈ મોદીની તેમની કુલ…
તાજેતરમાં પેટ્રોલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે દરરોજ પેટ્રોલના ભાવ માં વધારો થતો જોવા મળી રહ્યો છે . તો આપણે ડીઝલ ની વાત કરીને તો તેનો પણ ભાવ સતત વધવા લાગ્યો છે . માટે હવે તો સાઇકલ વસાવવી લેવી જ સારી એવી ચર્સાં વિચારણા થઈ…
જ્યારથી કોરોનાને મહામારી સર્જાઈ છે ત્યારથી મોટાભાગના જાહેર કાર્યક્રમો બંધ થઇ ગયા છે. જેમાં અમુક તહેવારો પણ સામુહિક રીતે આવતા હોય તેવા તહેવારો પર સરકાર દ્વાર નિયંત્રણ મુકવામાં આવેલ છે. જેમાં મેળાવડા, નવરાત્રી વગેરે ઉત્સવો…
જેમને પણ રેશનકાર્ડ તેમને માટે ખુબજ ખુશીના સમાચાર છે કે હજુ સરકારે અમુક મહિના સુધી મફત રેશન આપશે . તે કેટલા મહિના સુધી રેશન મફતમાં આપશે તે અમે તમને આજના આ આર્ટીકલ માં તેમના વિશે સંપૂર્ણ માહિતી આપી દઈશું. સરકારના કહેવા અનુસાર આ…
તાજેતરમાં ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામાં બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શ્રીં ભુપેન્દ્રભાઈ પટેલની નિમણુક કરવામાં આવી છે. સાથે…
Welcome, Login to your account.
Welcome, Create your new account
A password will be e-mailed to you.